ભારતમાં પ્રાઇવેટાઈઝેશનના નામે વહેચવામાં આવતી સંપત્તિનો સીધો લાભ સવર્ણોને કેમ?
ભારતમાં જાતિ ખૂબ મોટું પરિબળ છે અને તોય નિષ્ઠાવાન, ઈમાનદાર ગણાતા પત્રકારો, સમાજ સુધારકો, ચિંતકો, આગેવાનો પણ જાતિના પ્રશ્નની સદંતર અવગણના કેમ ?
ભાગ 3 : બૌદ્વ ધર્મ નહી હૈ હિન્દૂ ધર્મ કી શાખા
બૌદ્ધ ધર્મ અને હિન્દૂ ધર્મ આંબા,ગુલાબ અને ધતુરાના ઝાડની માફક બિલકુલ અલગ છે.જેવી રીતે આંબાને પીપળો અને ગુલાબને ધતુરાની ડાળી કહી શકાતી નથી. એવી જ રીતે બૌદ્ધ ધર્મને હિન્દૂ ધર્મની…
ભારતીય રાજકારણ એક પ્રકારનું અસહ્ય, અરુચિકર, બિનઆરોગ્યપ્રદ ગટર બની ગયું છે
કોણ શાસન કરશે, ધન કે મનુષ્ય ? કોનું નેતૃત્વ હશે,ધન કે બુદ્ધિશાળીનું? સાર્વજનિક પદો પર કોણ બેસશે,શિક્ષિત અને સ્વતંત્ર દેશભક્ત લોકો સંગઠિત મૂડીવાદીલોકોના ગુલામો.
ભાગ ૨: બૌદ્ધ નહીં હૈ હિંદુ ધર્મ કી શાખા
બુદ્ધ વિષ્ણુના અવતાર હતા, તો બ્રાહ્મણો એ બુદ્ધની મૂર્તિઓ કેમ તોડી અને એના પર થુક્યા કેમ?
ક્રાંતિજ્યોતિ સાવિત્રીબાઈ ફુલેના પાંચ ઐતિહાસિક ભાષણો
ક્રાંતિજ્યોતિ સાવિત્રીબાઈ ફુલેએ આપેલા મહત્વના પાંચ ભાષણોમાં શું કહ્યું હતું.
NDTV ના અસલી ન્યૂઝ | જે કોઈ મીડિયા કવર કરવાની હિંમત કરતું નથી
NDTV માં એકપણ દલિત નથી, NDTV માં એકપણ આદિવાસી નથી, NDTV માં એક જ ઓબીસી છે અને તેને પણ ખાસ મહત્વ નથી આપવામાં આવતું. NDTV માં બધા જ સવર્ણો ભર્યા…
28 નવેમ્બર । રાષ્ટ્રપિતા જોતિરાવ ફૂલનો નિર્વાણ દિવસ
Post Views : 98 રાષ્ટ્રપિતા તો ગાંધીજી નહીં? જોતિરાવ ફૂલેને રાષ્ટ્રપિતા કેમ કહેવાય છે? કોણ કહે છે? અને આપણે તેમને રાષ્ટ્રપિતા કેમ કહેવા જોઈએ? મેં જયારે પ્રથમ વખત એક પુસ્તકનું…
હિંદુ જાતિવાદ | સ્તન ઢાંકવા માટેના સંઘર્ષને જ ઢાંકી દીધો !
Post Views : 393 ટીપૂ સુલ્તાન (20 નવેમ્બર 1750/ 4 મે 1799) મૈસૂરના રાજવી હતા. કેટલાંકના મતે તેમનો જન્મ 1 ડીસેમ્બર 1751ના રોજ થયો હતો. તેમનું મૂળ નામ શાહ બહાદુર…
પુરુષ દિન | … તોય હું છૂટાછેડા નહિ આપું !
Post Views : 249 – મારો પતિ નાલાયક છે, તોય હું છૂટાછેડા નહિ આપું ! – મારો પતિ કશું કમાતો નથી, તોય હું છૂટાછેડા નહિ આપું ! – મારો પતિ…